Site icon

જમ્મુ કાશ્મીરના આ જિલ્લામાં એન્કાઉન્ટર, બે આતંકીને ઢાળી દેવાયા, સેનાના આટલા જવાન થયા શહીદ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર 

જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકીઓ સામે સેનાનુ અભિયાન ચાલી રહ્યુ છે.

શોપિયામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે થયેલા બે જવાનો શહીદ થયા છે.

જોકે સેનાએ પણ આ  એન્કાઉન્ટરમાં 2 આંતકીને ઠાર માર્યા છે. 

 હાલ તો આતંકીઓ કયા સંગઠન સાથે જોડાયેલા છે તે જાણી શકાયું નથી. 

એન્કાઉન્ટર પૂરું થયા બાદ સુરક્ષા દળો અને સ્થાનિક પોલીસ તેની તપાસ કરશે.

 આખરે 40 વર્ષ બાદ ભારતને મળી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સેશનની યજમાની, 2023માં અહીં યોજાશે આ ગ્રેટ ઇવેન્ટ 

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version