Site icon

શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલો: મથુરા મસ્જિદ વિવાદની સિવિલ કોર્ટમાં ટ્રાયલ થશે, આ અરજીને જિલ્લા કોર્ટે સ્વીકારી.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ(Shri krishna janmabhoomi) એવા મથુરાના(Mathura) શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ(Shahi Eidgah) વિવાદ પર મથુરા જિલ્લા કોર્ટે(Mathura district court) મોટો નિર્ણય લીધો છે

Join Our WhatsApp Community

મથુરા કોર્ટે કૃષ્ણ જન્મભૂમિ નજીક આવેલી શાહી ઈદગાહ મસ્જિદને(shahi eidgah Masjid) હટાવવાની માગ કરતી એક અરજીનો સ્વીકાર કર્યો છે. 

હવે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં સિવિલ કોર્ટમાં(civil court) ટ્રાયલ(trial) ચાલશે. 

શાહી ઈદગાહ મસ્જિદ વિરુદ્ધનો કેસ કોર્ટે માન્ય રાખતાં હવે સુનાવણી(hearing) હાથ ધરવા માટેનો માર્ગ મોકળો થયો છે. 

અરજદારોએ(Applicants) માગણી કરી છે કે કૃષ્ણ જન્મભૂમિ પરિસરમાંથી(premises) શાહી ઈદગાહ મસ્જિદને દૂર કરવામાં આવે. અરજદારોએ શ્રી કૃષ્ણ જન્મભૂમિની 13.37 એકર જમીનનો માલિકીહક(Ownership of land) માગ્યો છે.

આ સમાચાર પણ વાંચો : અયોધ્યાની મુલાકાત પહેલા મુંબઈમાં MNS ની ફરી પોસ્ટરબાજી, જાણો વિગતે

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version