Site icon

લોનાવાલા ફરવા જઈ રહ્યા છો? તો હવે નહીં જઈ શકો ; રાજ્ય સરકારે લાદ્યા આ પ્રતિબંધ  

મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોનાના સંક્રમણને કાબુમાં રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે.

પર્યટન સ્થળ લોનાવાલામાં વીકેન્ડ દરમિયાન લોકોની ભીડ જમા ન થાય તે માટે ધારા 144 લાગુ કરવામાં આવી છે. આથી હવે અહીં એક સાથે પાંચ લોકો જમા થઈ શકશે નહીં. 

આ ઉપરાંત ધોધના એક કિલોમીટરના વિસ્તારમાં વાહનોની બંધી કરવામાં આવી છે. 

કોરોના નિયમો હળવા થતા પર્યટન સ્થળ અને હિલ સ્ટેશનો પર લોકોની ભીડ ઉમટતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ગોવંડીમાં ગાર્ડનનું નામ ટીપુ સુલતાન આપવાના પ્રસ્તાવને પગલે મોટો હોબાળો; ભાજપે રસ્તા પર ઊતરી આંદોલન કરવાની ચીમકી આપી, જાણો શું છે સમગ્ર મામલો

Exit mobile version