Site icon

લોનાવાલા ફરવા જઈ રહ્યા છો? તો હવે નહીં જઈ શકો ; રાજ્ય સરકારે લાદ્યા આ પ્રતિબંધ  

મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોનાના સંક્રમણને કાબુમાં રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે.

પર્યટન સ્થળ લોનાવાલામાં વીકેન્ડ દરમિયાન લોકોની ભીડ જમા ન થાય તે માટે ધારા 144 લાગુ કરવામાં આવી છે. આથી હવે અહીં એક સાથે પાંચ લોકો જમા થઈ શકશે નહીં. 

Join Our WhatsApp Community

આ ઉપરાંત ધોધના એક કિલોમીટરના વિસ્તારમાં વાહનોની બંધી કરવામાં આવી છે. 

કોરોના નિયમો હળવા થતા પર્યટન સ્થળ અને હિલ સ્ટેશનો પર લોકોની ભીડ ઉમટતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ગોવંડીમાં ગાર્ડનનું નામ ટીપુ સુલતાન આપવાના પ્રસ્તાવને પગલે મોટો હોબાળો; ભાજપે રસ્તા પર ઊતરી આંદોલન કરવાની ચીમકી આપી, જાણો શું છે સમગ્ર મામલો

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version