270
Join Our WhatsApp Community
મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોનાના સંક્રમણને કાબુમાં રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે.
પર્યટન સ્થળ લોનાવાલામાં વીકેન્ડ દરમિયાન લોકોની ભીડ જમા ન થાય તે માટે ધારા 144 લાગુ કરવામાં આવી છે. આથી હવે અહીં એક સાથે પાંચ લોકો જમા થઈ શકશે નહીં.
આ ઉપરાંત ધોધના એક કિલોમીટરના વિસ્તારમાં વાહનોની બંધી કરવામાં આવી છે.
કોરોના નિયમો હળવા થતા પર્યટન સ્થળ અને હિલ સ્ટેશનો પર લોકોની ભીડ ઉમટતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
You Might Be Interested In