Site icon News Continuous Bureau | Mumbai

રાજ ઠાકરેની મનસે પાર્ટીએ ઠાકરે સરકાર બાદ હવે મહારાષ્ટ્ર પોલીસને આપી ધમકી, કહ્યું- ‘જો મસ્જિદોપરથી ભૂંગળા નહીં હટાવવામાં આવે તો અમે…’

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રમાં(Maharashtra) લાઉડસ્પીકરનો વિવાદ(Loudspeaker row) અટકવાનું નામ નથી લઈ રહ્યો.

સરકાર બાદ હવે રાજ ઠાકરેની(Raj thackeray) પાર્ટી મનસેએ(MNS) પોલીસને મસ્જિદોપરથી(Mosques)  લાઉડસ્પીકર હટાવવાની ધમકી આપી છે. 

એટલું જ નહીં, પાર્ટીએ સુપ્રીમ કોર્ટના(Supreme court) આદેશને ટાંકીને પુણે પોલીસ કમિશનરને(Pune police commissioner) પત્ર પણ મોકલ્યો છે.

પત્રમાં કહેવાયું છે કે, મસ્જિદો પરથી લાઉડ સ્પીકર ઉતારીને તેને જમીન પર મૂકો. 

મૌલાનાઓ(Maulana) પાસે સહમતી પત્ર લો. નહીં તો મનસે પોલીસ સ્ટેશનની સામે હનુમાન ચાલીસા(Hanuman chalisa) વાંચીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ રાજ ઠાકરેએ ઠાકરે સરકારને(Thackeray govt) અલ્ટીમેટમ આપ્યું હતું કે 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટી જવા જોઈએ. નહીં તો મસ્જિદો સામે મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  જેલમાંથી બહાર આવ્યા બાદ MP નવનીત રાણાની તબિયતમાં કોઈ સુધારો નહીં, ડોક્ટરોએ સાંસદનું કરાવ્યું MRI સ્કેન.. જુઓ તસવીરો, જાણો વિગતે 

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version