Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર લાઉડસ્પીકર વિવાદ: હવે મનસેએ લખ્યો ગૃહમંત્રી અમિત શાહને પત્ર, કરી આ માંગ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મસ્જિદમાં(Masjid) સવાર-સાંજ વાગતા લાઉડસ્પીકર(Loudspeacker) વિવાદ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Channel

હવે નાસિક મનસેના(MNS) જિલ્લા અધ્યક્ષ અંકુશ પવારે(Ankush Pawar) ગૃહમંત્રી અમિત શાહને(Home Minister) પત્ર લખી માંગ કરી છે કે, કેન્દ્ર સરકારે(Central Govt) મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા માટે સુપ્રીમ કોર્ટના(Supreme court) આદેશનું પાલન કરવા માટે પગલા ઉઠાવવા જોઈએ. 

સાથે જ મહારાષ્ટ્ર સરકારને(Maharashtra Govt) પણ મસ્જિદોમાં લાઉડસ્પિકર હટાવવા અને રાજ્યમાં શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા માટે સહયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. 

ઉલ્લેખનીય છે કે મનસે પ્રમુખ રાજ ઠાકરે(Raj Thackeray) મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી છે કે તે 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડસ્પિકર હટાવી દે. 

આવું નહીં કરવા પર મનસે કાર્યકર્તાઓ મસ્જિદની બહાર સ્પિકર લગાવશે અને હનુમાન ચાલીસા વગાડશે.

આ સમાચાર પણ વાંચો : જાદુ ઓસરી ગયો. આ ચાર રાજ્યોની પાંચ સીટોની પેટાચૂંટણીમાં ભાજપના સૂપડા-સાફ, જાણો ક્યાં કોને મળી જીત

Maharashtra Heatwave। મહારાષ્ટ્રમાં હીટવેવનું જોખમ તાપમાન ૪૭ ડિગ્રીને વટાવ્યું, તંત્ર એલર્ટ પર; જાણો શું છે લેટેસ્ટ સ્થિતિ
Nitesh Rane। મંત્રી નિતેશ રાણેની મુશ્કેલી વધી ૫ વર્ષ જૂના કેસમાં કોર્ટનો મોટો નિર્ણય
Pune PMPML Bus। પુણેમાં ફિલ્મી સ્ટાઈલમાં બસ ચોરી નશામાં ધૂત યુવાને PMPML બસ હંકારી મૂકી, મોટી દુર્ઘટના ટળી
Heatwave। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ અકોલા દેશનું સૌથી ગરમ શહેર, ‘હિલ સ્ટેશનો’ પણ ગરમ; મહાબળેશ્વરમાથેરાનમાં પારો ૩૩ને પાર
Exit mobile version