Site icon

એક્શન પર રિએક્શન- સંજય રાઉતના શિવસેના MVA ગઠબંધનવાળી સરકારમાંથી નીકળી જવા તૈયાર હોવાના નિવેદન બાદ કોંગ્રેસે ભર્યું આ મોટું પગલું

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય સંકટની વચ્ચે શિવસેના(Shivsena)ના દિગ્ગજ નેતા સંજય રાઉતે(Sanjay Raut) એક મોટું એલાન કરી નાખ્યું છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે શિવસેના MVA (MVA Govt) ગઠબંધનમાંથી બહાર નીકળી જવા તૈયાર છે પરંતુ પાર્ટીના બળવાખોર ધારાસભ્યો(Rebel MLAs)એ 24 કલાકની અંદર મુંબઈ(Mumbai) પાછા આવતું રહેવું જોઈએ. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : વિધાનસભ્યએ ઉદ્ધવ ઠાકરેને લખ્યો ભાવનાત્મક પત્ર- એકનાથ શિંદે વળતો જવાબ આપતા કહ્યું જોયું આ છે વિધાનસભ્યોની ભાવના-જાણો શું લખ્યું છે પત્રમાં 

જોકે હવે MVA સાથેના ગઠબંધન તોડી નાખવાના સંજય રાઉતના નિવેદન બાદ કોંગ્રેસ(Congress) અને એનસીપી(NCP) કેમ્પમાં ખલબલી મચી છે. રાઉતના નિવેદન પર કોંગ્રેસ(congress)ના નેતાઓની નારાજગી સામે આવી રહી છે. પાર્ટીએ આજે (ગુરુવારે) સાંજે 5 વાગ્યે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે કોંગ્રેસના નેતાઓની મહત્વની બેઠક(meeting) બોલાવવાનું નક્કી કર્યું છે. જેમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના સિનિયર નેતા એચકે પાટીલ, બાલાસાહેબ થોરાટ અને નાના પટોલે અને અશોક ચવાણ સહિતના નેતાઓ હાજર રહેશે. આ બેઠક બાદ કોંગ્રેસ શું સ્ટેન્ડ લે છે તે જોવાનું રહેશે.   

Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Indigo: પુણે-મુંબઈ વિમાન ટિકિટના દરોમાં થયો અધધ આટલો વધારો, ઇન્ડિગોના સમયપત્રક ખોરવાતા હવાઈ યાત્રા મોંઘી.
Exit mobile version