Site icon

મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ, આ કેન્દ્રીય મંત્રીએ ર્ક્યો નવો દાવો કહ્યું- મહા વિકાસ અઘાડી સરકાર ટૂંક સમયમાં પડી જશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 26 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મહારાષ્ટ્ર સરકારના 'પતન' માટે હજુ વધુ એક સમયમર્યાદા નક્કી કરતા, કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ આજે નવો દાવો કર્યો છે 

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકાર લાંબો સમય ટકશે નહીં. તે જલ્દી પડી જશે. 

સાથે તેમણે એમ પણ કહ્યું કે અત્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બીમાર છે, તેથી હું તેમના વિશે વાત કરવા માંગતો નથી. 

ગત સપ્તાહે 61 વર્ષીય શિવસેના સુપ્રીમોએ તેમની કરોડરજ્જુની નાની સર્જરી કરાવી હતી અને તેઓ ઘરે સ્વસ્થ થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ સાથે ગઠ બંધન તોડીને શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી. આ ગઠબંધનને મહા વિકાસ અઘાડી નામ આપવામાં આવ્યું હતું.

જર્મનીમાં કોરોનાનો ડરામણો રેકોર્ડ, 24 કલાકમાં જ આટલા લાખથી વધુ કેસ આવ્યા સામે; જાણો વિગતે
 

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version