Site icon

શિવસેનાના ચાલીસ ધારાસભ્યો સુરત થી ફરરર-  હવાઈ માર્ગે આ પર્વતીય પ્રદેશમાં પહોંચી ગયા

News Continuous Bureau | Mumbai 

શિવસેના પાર્ટી(Shivsena) ના 40 ધારાસભ્યોએ હવે સુરત(Surat)થી છેડો ફાડી નાખ્યો છે. તેઓ અમદાવાદ(Ahmdabad) અથવા ગાંધીનગર(Gandhinagar) નથી ગયા પરંતુ તેઓ સીધા ગોવાહાટી(Guvahati) પહોંચ્યા છે. અહીં તેમણે એક હોટેલમાં મુકામ રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે આ જગ્યા પર શિવસેના(SHivsena), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) ની કોઈ પકડ નથી. અહીં શિવસેનાના નામે એક ચકલું પણ ઉડે તેમ નથી. આ પરિસ્થિતિમાં હવે ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray) ફિઝિકલી દુર ગયેલા પોતાના ધારાસભ્યો સામે પોલીસ યંત્રણાનો કોઈ ખાસ ઉપયોગ કરી શકે તેમ નથી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : રાજનૈતિક ખડા જંગી વચ્ચે મહારાષ્ટ્ર ની રાજનીતિ મા કોરોના ની એન્ટ્રી – રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ને થયો કોરોના- હોસ્પિટલમાં દાખલ -જાણો તેમને કોરોના થવાથી ઉદ્ધવ ઠાકરેને કેટલો ફટકો પડશે

 ગુવાહાટીમાં પહોંચ્યા બાદ તેમને પૂર્ણ સુરક્ષા પુરી પાડવામાં આવી છે. તેમ જ અહીંથી શિવસેના નારાજ ધારાસભ્યો આગળનો નિર્ણય લેશે.

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version