Site icon

આ તે કેવું આશ્ચર્ય- જે ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેના ખાસમખાસ છે તેઓ પણ ગુવાહાટી પહોંચ્યા- શું દાળમાં ખરેખર કંઈક કાળું છે

 News Continuous Bureau | Mumbai 

 ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) અને આદિત્ય ઠાકરે(Aditya Thackeray)ના સૌથી નજીકના ગણાતા તેમજ ઠાકરે પરિવારના રાઝદાર કહી શકાય તેવા ધારાસભ્યો(MLAs)એ હવે મુંબઈ(Mumbai) છોડવાનું શરૂ કરી દીધું છે. આ એવા ધારાસભ્યો છે જે ગમે તે પરિસ્થિતિમાં ઠાકરે પરિવાર(Thackeray Family) સાથે છેડો ફાડે તેમ નથી. હવે સવાલ એ પૂછવામાં આવી રહ્યો છે કે આ ધારાસભ્યોએ મુંબઈ છોડવાની જરૂર કેમ પડી? શું આ ધારાસભ્યો(MLAs)ને ડિસ્કોલીફાય થવાનો ડર સતાવી રહ્યો છે? કે પછી તેમને મોકલવામાં આવી રહ્યા છે. જે ધારાસભ્યો હાલ ગુવાહાટી(Guwahati) જઈ રહ્યા છે તેમના નામ આ મુજબ છે. મંગેશ કુડાલકર, સદા સરવણકર, દાદા ભુસે, દીપક કેસરકર, સંજય રાઠોડ અને દિલીપ લાંડે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર –  મહારાષ્ટ્રમાં રાજનૈતિક લડાઇ વચ્ચે અચાનક પ્રિયંકા ગાંધી મુંબઈ પહોંચ્યા

આ તમામ ધારાસભ્યોના ગુવાહાટી પહોંચી જવાની સાથે જ એકનાથ શિંદે ને પૂરતું સંખ્યાબળ મળી જશે.

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version