Site icon News Continuous Bureau | Mumbai

હનુમાન ચાલીસા પર વિવાદ વધુ વકર્યો, બીજેપી નેતા કિરીટ સોમૈયાએ કેન્દ્રીય ગૃહ સેક્રેટરી સાથે કરી મુલાકાત, ગૃહ સચિવે આપી આ ખાતરી

News Continuous Bureau | Mumbai  

મહારાષ્ટ્રમાં(Maharashtra) ચાલી રહેલી ભાજપ(BJP) અને શિવસેના(Shivsena) વચ્ચેની લડાઈ દિલ્હી(Delhi) દરબાર સુધી પહોંચી ગઈ છે.

Join Our WhatsApp Channel

પોતાના પર થયેલા હુમલાને લઈને મહારાષ્ટ્ર બીજેપીના નેતા કિરીટ સોમૈયાએ(Kirit somaiya) આજે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા(Union Home Secretary Ajay Bhalla) સાથે મુલાકાત કરી છે. 

લગભગ 25 મિનિટ સુધી ગૃહ સચિવને મળીને બહાર આવ્યા બાદ સોમૈયાએ કહ્યું કે આવી જ ઘણી ફરિયાદો પહેલા પણ આવી છે.

સોમૈયાએ જણાવ્યું કે, અજય ભલ્લાએ જરૂરિયાત પડવા પર એક તપાસ ટીમને મહારાષ્ટ્ર મોકલવાની વાત પણ કહી છે. 

મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા(hanuman chalisa) અને લાઉડસ્પીકર(Loudspeaker) વિવાદની વચ્ચે સોમૈયા પર રવિવારે હુમલો કરવામાં આવ્યો હતો. આ માટેનો આરોપ શિવસેનાના(Shivsena) કાર્યકર્તા પર લાગ્યો છે.

આ સમાચાર પણ વાંચો : આ આદિવાસી નેતાએ કરી માંગણી. જે ધર્મ પરિવર્તન કરે છે તેને નાત બહાર મુકો. જાણો વિગતે…

Maharashtra Weather।આખા મહારાષ્ટ્રમાં હવામાનનો મિજાજ બદલાયો… આગામી ચાર દિવસ વધશે ગરમી, સાથે વરસાદની પણ શક્યતા!
Solapur Corruption Case। પંઢરપુરમાં લાંચિયા મંડળ અધિકારીને ૫ વર્ષની સખત કેદ જમીનનો અહેવાલ મોકલવા માંગી હતી લાંચ
Maharashtra Weather Alert। અરબી સમુદ્રમાં હલચલ! મુંબઈ સહિત કોંકણમાં ગરમીનું નવું સંકટ, શું આવશે ચક્રવાત? જાણો હવામાન વિભાગની આગાહી
Pune Nasrapur Case। નસરાપુર કાંડ બાદ મહારાષ્ટ્ર કેબિનેટનો મોટો નિર્ણય જાતીય શોષણના ગુનેગારોને પેરોલ નહીં મળે, CM ફડણવીસના આદેશ
Exit mobile version