Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે- નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપ્યો જવાબ-આ તારીખે થઇ શકે છે વિસ્તરણ 

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) શિંદે સરકાર(Shinde Government) બન્યા બાદ હવે મંત્રીમંડળના વિસ્તરણની(Cabinet expansion) તૈયારીઓ ચાલી રહી છે. 

Join Our WhatsApp Channel

આ અંગે નાયબ CM દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) નાગપુરમાં(Nagpur) જણાવ્યું હતું કે રાજ્યના પ્રધાનમંડળનું(State Cabinet) ટૂંક સમયમાં વિસ્તરણ કરવામાં આવશે. 

દરમિયાન રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આગામી 12 અથવા તો 13 જુલાઈએ મંત્રીમંડળનું વિસ્તરણ થશે.

એક ધારણા અનુસાર આગામી 18 જુલાઈથી ચોમાસુ સત્ર(Monsoon session) શરૂ કરવાનું કામચલાઈ આયોજન છે તે જોતાં તે પહેલાં નવા મંત્રીમંડળની(New cabinet) રચના થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : બાલ બાલ બચ્યા મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી-એકનાથ શિંદેના કાફલાની કારને નડ્યો અકસ્માત- જાણો કેવી રીતે બની ઘટના

CM Vijay plays chess with Praggnanandhaa ચેસના મેદાનમાં હાર્યા વિજય પ્રજ્ઞાનંદ સામેની રોમાંચક મેચ બાદ ગ્રાન્ડમાસ્ટરનું ૫૦ લાખથી સન્માન!
Uttar Pradesh encounters ઉત્તર પ્રદેશમાં 24 કલાકમાં 6 એન્કાઉન્ટર એક ગુનેગાર ઠાર, 4ને પગમાં ગોળી વાગી
TMC Rajya Sabha MP resigns મમતા બેનર્જીને દિલ્હીમાં મોટો ફટકો રાજ્યસભા સાંસદનું રાજીનામું, પક્ષને પણ અલવિદા કહ્યું
Maharashtra Politics। રાજ્યસભાની ટિકિટ કપાતાં જ છગન ભુજબળ લાલચોળ! પવાર ફેમિલીને ઘેરતા કહ્યું ‘અમે કબડ્ડી રમીએ છીએ, ચેસ નહીં’
Exit mobile version