મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ- આ બીજેપી નેતાનો મોટો દાવો- કહ્યું- ટૂંક સમયમાં NCPના એક મોટા નેતા થશે જેલ ભેગા

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra politics) નવો ભૂકંપ આવી શકે છે. 

બીજેપી નેતા(BJP leader) મોહિત કંબોજે (Mohit Kamboj) દાવો કર્યો છે કે ટૂંક સમયમાં NCPના મોટા નેતાની ધરપકડ(Arrest) કરવામાં આવી શકે છે. 

તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ એનસીપીના(NCP Leader) એક મોટા નેતા નવાબ મલિક(Nawab Malik) અને અનિલ દેશમુખને(Anil Deshmukh) મળશે.  

બીજેપી નેતા મોહિત કંબોજના દાવા બાદ સવાલો ઉભા થવા લાગ્યા છે કે તપાસનો દોર કયા નેતા સુધી પહોંચશે. 

તાજેતરમાં તપાસ એજન્સી ED દ્વારા શિવસેનાના નેતા સંજય રાઉતને(Shiv Sena leader Sanjay Raut) કસ્ટડીમાં(custody) લઈને પૂછપરછ કરવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે એનસીપીના બે મોટા નેતા નવાબ મલિક અને અનિલ દેશમુખ પહેલાથી જ જેલમાં છે.

આ સમાચાર પણ વાંચો :  દહીહાંડી મંડળો અને સિનિયર સિટિઝનોને મળશે આ રાહત- મહારાષ્ટ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More