Site icon

મહારાષ્ટ્રમાં કોરોનાથી સ્વસ્થ થનાર દર્દીઓમાં થયો નજીવો સુધારો, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ આવ્યા સામે  ; જાણો આજના નવા આંકડા 

મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 7,302 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 120 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,45,057 થઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં  7,756 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.34 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 94,168 એક્ટિવ કેસ છે.

 

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version