શું ઓમિક્રોનનો એપિસેન્ટર બનશે મહારાષ્ટ્ર? રાજ્યના આ ભાગમાં નવા 2 કેસ નોંધાયા; રાજ્યમાં નવા વેરિઅન્ટના દેશના 50% કેસ 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 14 ડિસેમ્બર 2021

મંગળવાર. 

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં દરરોજ વધઘટ થઈ રહી છે. 

આ જ ક્રમમાં સોમવારે કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના બે નવા દર્દીઓ મળી આવ્યા છે. તેમાંથી એક લાતુરનો અને એક પુણેનો છે. 

આ સ્થિતિમાં હવે રાજ્યમાં ઓમિક્રોન દર્દીઓની કુલ સંખ્યા 20 થઈ ગઈ છે. 

આ સાથે જ દેશમાં ઓમિક્રોનના 38 કેસ હતા, હવે બે નવા કેસ સાથે આ સંખ્યા વધીને 40 થઈ ગઈ છે.

ધ્યાન રાખજો! ભૂલથી પણ ટ્રાફિકના આ નિયમનો ભંગ નહીં કરતા, નહીં તો તમારે ચૂકવવો પડશે મોટો દંડ. જાણો વિગત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More