303
Join Our WhatsApp Channel
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 54,022 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 898 દર્દીઓના મોત નીપજ્યા છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 49,96,758 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 37,386 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 85.36% થયો છે.
હાલ રાજ્યમાં 6,54,788 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,89,30,580 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.
માથેરાનની મીની ટ્રેન પર્યટકો ના અભાવે બે દિવસ માટે બંધ.
You Might Be Interested In