મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ : છેલ્લા 24 કલાકમાં 67 હજારથી વધુ દૈનિક કેસ નોંધાયા, મૃત્યુઆંક પણ વધ્યો. જાણો આજના તાજા આંકડા

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 67,468 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 568 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 40,27,827 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 54,985 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર  81.14% થયો છે.

હાલ રાજ્યમાં 6,95,747 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,46,14,480 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

વધુ એક વખત વેક્સિનની ટંચાઇ. આટલા બધા સેન્ટરો બંધ…
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More