Site icon

 મહારાષ્ટ્રમાં કોરોના ના દૈનિક કેસમાં થયો આંશિક ઘટાડો, પણ મૃત્યુઆંક ચિંતાજનક, જાણો લેટેસ્ટ આંકડા 

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 63,309 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 985 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 44,73,394 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 61,181 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર  83.4% થયો છે.

હાલ રાજ્યમાં 6,73,481 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,65,27,862 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

ચોંકાવનારો ખુલાસો : હવે ખબર પડી કે મુંબઈમાં બેડ કેમ ખાલી નથી!!! ચાલીસ ટકા બેડ મુંબઈની બહારના લોકોએ રોકી રાખ્યા છે.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version