Site icon

મહારાષ્ટ્રમાં ઓસરી ગયુ કોરોનાનું સંક્રમણ-રાજ્યમાં આશરે એક મહિના બાદ ઝીરો કોવિડ ડેથ-જાણો આજના તાજા આંકડા

News Continuous Bureau | Mumbai 

કોરોના મહામારીથી(Covid19 pandemic) ઝઝૂમી રહેલું મહારાષ્ટ્ર(maharashtra) હવે ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. 

Join Our WhatsApp Community

રાજ્યમાં 10 જૂન પછી પ્રથમ વખત રવિવારે કોરોનાને કારણે એક પણ દર્દીનું(Covid19 death) મોત થયું નથી. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,591 નવા કોવિડ દર્દીઓ(Covid19 patients) મળી આવ્યા છે.

કોવિડ-19 સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 80,04,024 થઈ ગઈ છે.

હાલ રાજ્યમાં 18,369 કોરોનાના સક્રિય કેસ(Active case) છે.

આ સમાચાર પણ વાંચો : ગોવામાં પણ કોંગ્રેસ પાર્ટી નો સફાયો- માત્ર એક ધારાસભ્ય પાર્ટીમાં બચ્યો- બધાય ભાજપને રસ્તે- આ મહાશય જેમણે ભાજપને ઉથલાવી પાડી હતી તે પણ ભાજપ ભેગા થયા- જાણો વિગતે

Raj Thackeray: શું મુંબઈમાં જોવા મળશે મોટો ખેલ? શાંત પ્રચાર પાછળ રાજ ઠાકરેની કઈ વ્યૂહરચના છે? ઠાકરેએ પોતે જ ખોલ્યા પત્તા
Raj Thackeray: મુંબઈમાં હવે ‘બોમ્બે ઢાબા’ પર વિવાદ: નામ જોતા જ રાજ ઠાકરેએ હાઈવે પર ગાડી ઉભી રખાવી, મનસે કાર્યકરોએ બોર્ડ તોડી પાડ્યું
Maharashtra: મહારાષ્ટ્રમાં હવામાનનો યુ-ટર્ન! મુંબઈમાં વાદળછાયું આકાશ, તો રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આગાહી
Makar Sankranti: રેલવે મુસાફરો માટે સારા સમાચાર! મકર સંક્રાંતિ નિમિત્તે 150 સ્પેશિયલ ટ્રેનો દોડશે; શિરડી, તિરુપતિ અને મહારાષ્ટ્રના સ્ટેશનોનો પણ સમાવેશ
Exit mobile version