મહારાષ્ટ્રમાં ઓસરી ગયુ કોરોનાનું સંક્રમણ-રાજ્યમાં આશરે એક મહિના બાદ ઝીરો કોવિડ ડેથ-જાણો આજના તાજા આંકડા

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

કોરોના મહામારીથી(Covid19 pandemic) ઝઝૂમી રહેલું મહારાષ્ટ્ર(maharashtra) હવે ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. 

રાજ્યમાં 10 જૂન પછી પ્રથમ વખત રવિવારે કોરોનાને કારણે એક પણ દર્દીનું(Covid19 death) મોત થયું નથી. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,591 નવા કોવિડ દર્દીઓ(Covid19 patients) મળી આવ્યા છે.

કોવિડ-19 સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 80,04,024 થઈ ગઈ છે.

હાલ રાજ્યમાં 18,369 કોરોનાના સક્રિય કેસ(Active case) છે.

આ સમાચાર પણ વાંચો : ગોવામાં પણ કોંગ્રેસ પાર્ટી નો સફાયો- માત્ર એક ધારાસભ્ય પાર્ટીમાં બચ્યો- બધાય ભાજપને રસ્તે- આ મહાશય જેમણે ભાજપને ઉથલાવી પાડી હતી તે પણ ભાજપ ભેગા થયા- જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More