299
Join Our WhatsApp Channel
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 28,699 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 132 દર્દીઓના મોત નીપજ્યા છે
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 25,33,026 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 13,165 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 88.73% થયો છે
હાલ રાજ્યમાં 2,30,641 એક્ટિવ કેસ છે.
બીજી લહેર વધુ ઘાતક છે. સામે આવ્યા આજના કોરોના ના આંકડા
You Might Be Interested In