Site icon

 દેશભરમાં કોરોના ના જેટલા કેસ છે એના અડધાથી વધારે માત્ર મહારાષ્ટ્રમાં. જાણો તાજા આંકડા

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 28,699 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 132 દર્દીઓના મોત નીપજ્યા છે

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 25,33,026  થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં  13,165 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 88.73% થયો છે

હાલ રાજ્યમાં 2,30,641 એક્ટિવ કેસ છે.

બીજી લહેર વધુ ઘાતક છે. સામે આવ્યા આજના કોરોના ના આંકડા
 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version