મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 35,952 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 111 દર્દીઓના મોત નીપજ્યા છે
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 26,00,833 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 20,444 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 87.78% થયો છે
હાલ રાજ્યમાં 2,62,685 એક્ટિવ કેસ છે.