મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 42,582 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 850 દર્દીઓના મોત નીપજ્યા છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 52,69,292 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 54,535 દર્દીઓએ કોરોના ને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 88.34%% થયો છે.
હાલ રાજ્યમાં 5,33,294 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધી 3,03,51,356 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.
