Site icon

 મહારાષ્ટ્રમાં દરરોજના કેસ કરતાં સ્વસ્થ થઈને ઘર જનાર દર્દીઓનો આંક વધ્યો,  જાણો આજના તાજા આંકડા

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 62,919 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 828 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 46,02,472 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 69,710 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 83.69% થયો છે.

હાલ રાજ્યમાં 6,62,640 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,71,06,282 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

ટેલિવૂડ નો વધુ એક સિતારો આઈસીયુમાં, તબિયત લથડતા દાખલ થવું પડયું…
 

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version