Site icon

 મહારાષ્ટ્રમાં દરરોજના કેસ કરતાં સ્વસ્થ થઈને ઘર જનાર દર્દીઓનો આંક વધ્યો,  જાણો આજના તાજા આંકડા

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 62,919 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 828 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 46,02,472 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 69,710 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 83.69% થયો છે.

હાલ રાજ્યમાં 6,62,640 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,71,06,282 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

ટેલિવૂડ નો વધુ એક સિતારો આઈસીયુમાં, તબિયત લથડતા દાખલ થવું પડયું…
 

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version