મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 39,923 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 695 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 53,09,215 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 53,249 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 88.68 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 5,19,254 ઍક્ટિવ કેસ છે.
