Site icon

શું મહારાષ્ટ્ર કોરોના સામેની જંગ જીતી ગયું? રાજ્યમાં સતત ચોથા દિવસે એક હજારથી ઓછા નવા કેસ આવ્યા સામે; જાણો આજના તાજા આંકડા 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 15 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

સોમવાર.

મહારાષ્ટ્રમાં સતત કોરોનાના નવા કેસ અને મૃતકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 956 કેસ નોંધાયા છે અને 18 દર્દીઓના મોત નીપજ્યા છે.

સાથે જ કોરોનાના 966 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે 

હવે રાજ્યમાં દર્દી રિકવર થવાનું પ્રમાણ વધીને 97.64 ટકા થયું છે.

હાલ રાજ્યમાં કોરોનાના 12,191 એક્ટિવ દર્દી છે, જે વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

JNUમાં ફરી ભડકી હિંસા, વિદ્યાર્થીના બે જૂથ વચ્ચે મારામારી; અનેક ગંભીર રીતે ઘાયલ

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version