Site icon

કોરોનાને લઇને આ રાજ્યમાં કડક નિયમો લાગુ, વેક્સીનના બે ડોઝ લેનારને પણ એરપોર્ટ પર RT-PCR રિપોર્ટ બતાવ્યા બાદ જ પ્રવેશ મળશે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

દેશમાં વધી રહેલા કોરોના કેસો વચ્ચે મહારાષ્ટ્ર સરકારે અન્ય દેશોમાંથી આવતા મુસાફરો માટે નવા નિયમની જાહેરાત કરી છે.

રાજ્ય સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે હવે જે કોઈ અન્ય દેશમાંથી મુંબઈ આવે છે, તેણે કોરોનાનો RT PCR રિપોર્ટ પોતાની પાસે રાખવો ફરજિયાત રહેશે. નહિંતર, રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. 

સાથે તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે રસીના બંને ડોઝ મેળવ્યા પછી પણ RT PCR રિપોર્ટ બતાવવો પડશે. 

આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે નવા નિયમો મધ્ય પૂર્વ, યુરોપ અને દક્ષિણ આફ્રિકાથી આવતા મુસાફરોને પણ લાગુ પડશે.  

આવી સ્થિતિમાં, હવે જૂના નિયમોને પણ વધુ કડક બનાવવામાં આવ્યા છે અને દરેકને તેનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

હવે આ કડક નિયમોને ચુસ્તતાથી અમલી કરાશે કારણ કે મહારાષ્ટ્રમાં કોરોનાનું ડેલ્ટા વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

યુપીમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ, મુખ્તાર અંસારીના મોટાભાઈ સિબગતુલ્લાહ આ પાર્ટીમાં જોડાયા; જાણો વિગતે

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version