Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં લોકડાઉન માથે નહીં મારવામાં આવે, લોકોને બે દિવસમાં સમય અપાશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 13 એપ્રિલ ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

સોમવારના દિવસે આરોગ્યમંત્રી રાજેશ ટોપે અને અર્થ મંત્રી અજિત પવાર વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી કે લોકડાઉન લાગુ પણ થાય અને અર્થતંત્રને નુકસાન પણ ન થાય. તે સમયે ચર્ચા દરમિયાન એક વાત પર સહમતિ બની હતી કે લોકડાઉન લોકોના માથા પર ઠોકી ન બેસાડતાં, લોકોને બે દિવસ ની પૂર્વ સૂચના આપવામાં આવશે. જેથી લોકો પોતાના મહત્વપૂર્ણ કામ પૂરા કરી શકે અને વ્યવસાયિક રીતે પોતાની જાતને સેટ કરી શકે.

એટલે એક વાત નક્કી છે કે મહારાષ્ટ્રમાં લોકડાઉન જ્યારે પણ આવશે તેની જાણકારી લોકોને બે દિવસ પહેલા આપવામાં આવશે.

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version