Site icon

ગઢ આવ્યો પણ સિંહ ગયો, મમતા બેનર્જી ચૂંટણી હારી ગયા

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૨ મે 2021

Join Our WhatsApp Community

રવિવાર 

મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળનો ગઢ તો જાળવી લીધો પરંતુ તેઓ પોતે ચૂંટણી હારી ગયા. અગાઉ તેઓ ચૂંટણી જીતી ગયા છે તેવો મેસેજ વાયરલ થયો હતો. પરંતુ તે સમયે ચૂંટણીના પરિણામો આવ્યા નહોતા. તેમજ મત ગણતરી પણ પૂરી થઈ નહોતી. હવે મતગણતરી જ્યારે પૂરી થઈ ગઈ છે ત્યારે મમતા બેનર્જી એક હજારથી વધુ મતથી હારી ગયા છે.

 

આ સંદર્ભે મમતા બેનરજીએ પ્રતિક્રિયા આપતા પોતાના કાર્યકર્તાઓને જણાવ્યું છે કે તેઓ નંદીગ્રામ ની હાર ને ભૂલી જાય અને પશ્ચિમ બંગાળ ની જીત ઉપર ખુશ થાય.

ઉલ્લેખનીય છે કે નંદીગ્રામ એ શુભેન્દુ અધિકારીનો ગઢ છે. તેમજ ભારતીય જનતા પાર્ટીએ અહીંયા મમતા બેનરજીને ચૂંટણી લડવા માટેનો પડકાર ફેંક્યો હતો. જે મમતા બેનરજીએ સ્વીકાર્યો. હવે તેમની હાર થઈ છે.

 

Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
Exit mobile version