Site icon

કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે આ રાજ્ય સરકારે આગામી 20 જુલાઈ સુધી લંબાવ્યું નાઈટ કર્ફ્યૂ ; જાણો વિગતે 

મણિપુર સરકારે રાજ્યના તમામ જિલ્લાઓમાં લાગુ રાત્રીના કર્ફ્યુને 20 જુલાઇ સુધી લંબાવી દીધું છે.

રાજ્યના તમામ જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યુ સાંજના 7 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લગાવાશે.

Join Our WhatsApp Community

શાકભાજી વિક્રેતાઓ અને કરિયાણાની દુકાનો 12, 15, અને 18 જુલાઈના રોજ સવારના 7 થી 10 વાગ્યા સુધી ખુલી રહી શકશે

કરિયાણાની દુકાનો બંધ હોય તે દિવસોમાં સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી વ્યક્તિગત કમ્પ્યુટર અને મોબાઇલ અધિકૃત સેવા કેન્દ્રો ખુલ્લા રહી શકશે.  

આ ઉપરાંત મણિપુર સરકારે નાયબ કમિશનરો અને પોલીસ અધિક્ષકને આદેશ આપ્યો છે કે નાઈટ કર્ફ્યુનો અમલ થાય તે માટે જરૂરી પગલાં ભરવા. 

આવતીકાલે એટલે કે રવિવારના દિવસે મુંબઈમાં છે જમ્બો બ્લોક. જાણો વિગત.
 

Jay Pawar: જય પવારનો સરકારને લલકાર! પિતાના નિધન પાછળના ‘બ્લેક બોક્સ’ સત્ય માટે કરી આ મોટી અપીલ, જાણો શું છે મામલો
Shivneri Fort Stampede: શિવનેરી પર ભીડમાં ભક્તો કચડાયા! મહિલાઓ-બાળકો સહિત અનેક ઘાયલ, કિલ્લા પર ભારે તણાવ..
Rajya Sabha Election 2026: ચૂંરાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: મહારાષ્ટ્રની ૭ બેઠકો માટે ૧૬ માર્ચે ખરાખરીનો જંગ; પાર્થ પવારના નામે રાજકીય સમીકરણો બદલ્યા!.
Muslim Reservation Maharashtra: મુસ્લિમ આરક્ષણ મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: અચાનક કેમ લેવાયો રદ કરવાનો નિર્ણય? જાણો AIMIM ના કટાક્ષ અને વિવાદ પાછળનું અસલી કારણ.
Exit mobile version