Site icon

 મરાઠા ને આરક્ષણ અપાવવા માટે, હવે મહારાષ્ટ્ર સરકાર આ પગલું ભરશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૮ મે 2021

Join Our WhatsApp Community

શનિવાર

મરાઠા સમાજ નું આરક્ષણ સુપ્રીમ કોર્ટે રદ કર્યું છે. આ પરિસ્થિતિમાં મરાઠા સમુદાય માં ભારે નારાજગી છે. આ નારાજગી દૂર કરવા માટે મહારાષ્ટ્ર સરકાર હવે એક દિવસનું વિશેષ વિધાનસભા સત્ર બોલાવશે. આ સત્રમાં તેઓ મરાઠા અનામત આંદોલન માટે પ્રસ્તાવ પાસ કરશે તેમજ મરાઠા સમુદાયને આરક્ષણ આપશે.

વધુ એક રાજયએ 14 દિવસનું લોક ડાઉન લાગુ કર્યું.
 

જો કે રાજ્ય સરકાર ગમે તેવું પગલું ઉચકે પરંતુ કોર્ટમાં આરક્ષણ ટકવાનું નથી.

પરંતુ આવું કરવાને કારણે કમસેકમ એટલું હશે કે મરાઠા સમુદાય કંઈક અંશે શાંત બેસશે.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version