Site icon News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી બાદ હવે મથુરાની શાહી ઈદગાહનો સર્વે કરાવવાની માંગણી ઉઠી, કોર્ટે અરજી સ્વીકારી.. આ તારીખે થશે સુનાવણી.. 

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi masjid) બાદ હવે મથુરામાં(Mathura) શ્રીકૃષ્ણ જન્મસ્થળ(Shrikrishna Janmabhoomi) પાસે આવેલી પ્રસિદ્ધ શાહી ઇદગાહ મસ્જિદને(Shahi Idgah Mosque) સીલ કરવાની અરજી સિવિલ કોર્ટે (civil court) સ્વીકારી લીધી છે. 

કોર્ટે આ મામલાની સુનાવણી(Hearing) માટે 1 જુલાઇની તારીખ નક્કી કરી છે. 

મથુરાની કુલ 13.37 એકર જમીનના માલિકાના હકને લઇને સિવિલ કોર્ટમાં પહેલા જ એક કેસમાં સુનાવણી ચાલી રહી છે. 

આ જમીનમાંથી 11 એકર જમીન મંદિર(Temple) પાસે છે અને બાકી ઇદગાહ પાસે છે.

ઉલ્લેખનીય છે કે એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહે(Advocate Mahendra Pratap Singh) મથુરા સિવિલ જજ(Civil Judge) સિનિયર ડિવિઝનની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે શાહી ઇદગાહ પર સુરક્ષા વધારવા, ત્યાં અવરજવર પર પ્રતિબંધ અને સુરક્ષા અધિકારીની(security officer) નિમણૂક કરવાની માંગ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : ગુજરાત ATSને મળી મોટી સફળતા, દાઉદના નજીકના આ 4 સાગરીતોની અહીંથી કરી ધરપકડ

Sinhagad Fort Poster Controversy સિંહગઢ કિલ્લા પર વિવાદાસ્પદ પોસ્ટરથી ભારે બબાલ! મુસ્લિમોના પ્રવેશબંધીના લખાણથી પંથકમાં ભારે તણાવ, પોલીસ એલર્ટ!
Maharashtra Rain Updates 2026 મહારાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ! ચોમાસું ફરી સક્રિય થતાં ધોધમાર વરસાદની આગાહી; આગામી ૨૪ કલાક માટે આ ૧૨ જિલ્લાઓમાં એલર્ટ!
Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Exit mobile version