Site icon

‘મેટ્રો મેન’ ઇ શ્રીધરને સક્રિય રાજકારણને કહ્યું અલવિદા, જણાવ્યો આગળ શું છે પ્લાન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર. 

મેટ્રો મેન તરીકે જાણીતા ઇ શ્રીધરને સક્રિય રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે. 

આજે એક ચોંકાવનારી જાહેરાત કરતા શ્રીધરને કહ્યું કે તેઓ હવે સક્રિય રાજકારણ છોડી રહ્યા છે.

પોતાના હોમ ટાઉન મલપ્પુરમમાં પત્રકારો સાથે વાત કરતા શ્રીધરને કહ્યું, ઘણા લોકો નથી જાણતા કે હું 90 વર્ષનો છું. હું હજુ પણ કામ કરવાનું વિચારી રહ્યો છું. 

સાથે તેમણે એમ પણ કહ્યું કે સક્રિય રાજકારણ છોડવાનો અર્થ એ નથી કે હું રાજકારણમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું.

ઉલ્લેખનીય છે કે E શ્રીધરનને કેરળ વિધાનસભા ચૂંટણી 2021માં બીજેપી સીએમના ચહેરા તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. પરંતુ કેરળ વિધાનસભા ચૂંટણીમાં, તેઓ પલક્કડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને વર્તમાન ધારાસભ્ય શફી પારંબિલ સામે 3,859 મતોથી હારી ગયા હતા.

 

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version