Site icon News Continuous Bureau | Mumbai

કોરોના રસીના બંને ડોઝ લીધા પછી પણ મહારાષ્ટ્રના આ સાંસદ થયા કોરોનાગ્રસ્ત.. જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 21 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

એનસીપીના સાંસદ અને અભિનેતા અમોલ કોલ્હે ફરી એકવાર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. 

આશ્ચર્યજનક છે કે ડો.અમોલ કોલ્હેએ કોરોના રસી લીધા બાદ પણ કોરોનાગ્રસ્ત થયા છે. 

સાંસદ ડો. કોલ્હેએ આ અંગે પોતે ટ્વિટ કરીને જાણકારી આપી છે. સાથે જ તેમણે તેમના સંપર્કમાં આવેલા નાગરિકોને  પણ કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. 

હાલ તેમની સ્થિતિ સ્થિર છે અને તબીબોની સલાહ પર તબીબી સારવાર શરૂ કરવામાં આવી છે. 

સાથે જ કોલ્હેએ નાગરિકોને ભીડભાડવાળી જગ્યાઓ ટાળવા અને નિર્ધારિત નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે.

BJPના નેતા ભૂલ્યા ભાન : જન આશીર્વાદ યાત્રામાં ભાજપના રંગમાં ઘોડાને ચીતરવો પડ્યો ભારે, થઈ આ કાર્યવાહી; જાણો વિગતે 

Amravati Trainee Doctor Death ગોરો વાન મેળવવાની દવાઓ શંકાના દાયરામાં અમરાવતીમાં ૨૨ વર્ષીય તાલીમાર્થી ડૉક્ટરનું રહસ્યમય સંજોગોમાં મોત
SC Questions Shinde Counsel ‘ત્રીજો વિકલ્પ કેમ ન પસંદ કર્યો?’ સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદેના વકીલને પૂછ્યો સવાલ, ‘આની ચકાસણી જરૂરી…’
Shinde Counsel Key Arguments In Court શિંદે જૂથના વકીલની ૨ સૌથી મોટી દલીલો શું ચુકાદો પલટાશે? કોર્ટમાં કોને લાગશે મોટો ઝટકો?
Uddhav Thackeray Disha Salian Case Reaction ‘હવે બહુ થયું, નહીં તો…’ દિશા સાલિયાન કેસ અને CBI FIR પર ઉદ્ધવ ઠાકરેની પહેલી પ્રતિક્રિયા
Exit mobile version