Site icon

મહારાષ્ટ્રના આ વરિષ્ઠ નેતા દિલ્હી માટે થયા રવાના, મોદી કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા ; જાણો વિગતે 

ભાજપના રાજ્યસભાના સાંસદ નારાયણ રાણે દિલ્હી જવા રવાના થયા છે.

આ એક અઠવાડિયામાં મોદી કેબિનેટના વિસ્તરણની સંભાવના છે. દરમિયાન નારાયણ રાણેનું દિલ્હી જવાનું સ્પષ્ટ સંકેત છે કે મહારાષ્ટ્રથી મોદી કેબિનેટમાં નારાયણ રાણેનું સ્થાન લગભગ નિશ્ચિત છે.

Join Our WhatsApp Community

નારાયણ રાણે ઉપરાંત મહારાષ્ટ્રમાંથી વધુ 4 નેતાઓને કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા છે.

જોકે હજી સુધી નારાયણ રાણેને કેમ દિલ્હી બોલાવવામાં આવ્યા છે તે અંગેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. 

સાવધાન : માસ્ક પહેર્યા વગર નીકળ્યા તો આવી બનશે, તહેવારોને ધ્યાન રાખી BMC વધારશે કલીન-અપ માર્શલ્સની સંખ્યા; જાણો વિગત 

Kalyan-Dombivli Politics: નગરસેવકો ગાયબ કે હાઈજેક? કલ્યાણ-ડોમ્બિવલીમાં ઉદ્ધવ જૂથના ૪ નેતાઓ લાપતા થતા મચ્યો હડકંપ; કાર્યકરોએ નોંધાવી ફરિયાદ
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની આફત: મુંબઈ અને નવી મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી,જાણો હવામાન વિભાગની આગાહી
Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Exit mobile version