Site icon

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ-મનસેની યુતિ થશે કે કેમ? ભાજપના આ નેતાએ આપ્યું મોટું નિવેદન ; જાણો વિગતે   

મહારાષ્ટ્રની મહાગઠબંધન સરકારના કેટલાક ઘટક પક્ષોએ આગામી ચૂંટણીઓ પોતાના બળ પર લડવાનો નિર્ણય લીધો છે. 

હવે ભાજપે પણ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પોતાના બળ પર લડવાનું નક્કી કર્યું છે. 

Join Our WhatsApp Community

ભાજપના નેતા ધારાસભ્ય એડ. આશિષ શેલારે સ્પષ્ટતા કરી છે કે તેઓ મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં મનસે સાથે જોડાણ નહીં કરે.

તેથી, હવે મનસે-ભાજપના જોડાણ અંગે ચાલી રહેલી તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે.

 

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version