Site icon

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં આજે નહીં થાય સુનાવણી, આ છે કારણ.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

વારાણસીની(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi masjid) કેસની આજે જિલ્લા કોર્ટમાં(District Court) કોઈ સુનાવણી થશે નહીં. 

Join Our WhatsApp Community

આજે વારાણસીના વકીલો(lawyers) હડતાળ પર છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

એટલે કે કોર્ટ આજે આગામી તારીખ આપી શકે છે. 

ઉલ્લેખનીય છે કે આજે, મંદિરના બાકીના ભાગોના સર્વેક્ષણ(Survey) અને કથિત શિવલિંગની(Shivling) આસપાસની દિવાલ દૂર કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી(hearing) થવાની હતી.

આ સમાચાર પણ વાંચો :  જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસમાં વારાણસીની કોર્ટમાં વધુ એક અરજી, કરવામાં આવી આ માંગ.. જાણો વિગતે 

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version