Site icon

મહારાષ્ટ્રની હદનું પાણી ગુજરાતને આપવાનો સવાલ જ આવતો નથી, કોણે કહ્યું આમ.. જાણો અહીં…

ED issues fresh summons to NCP MLA Jayant Patil in IL&FS money laundering case

એનસીપીના પ્રદેશ પ્રમુખને આવ્યું ઇડીનું તેડું, બીજી વખત પાઠવ્યું સમન્સ, આ તારીખે પૂછપરછ માટે હાજર થવાનો આદેશ.

News Continuous Bureau Mumbai 

ફરી એક વખત પાણીની વહેંચણીને લઈને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય સામ-સામે થઈ ગયા છે. મહારાષ્ટ્રના જળસંસાધન પ્રધાન જયંત પાટીલે મહારાષ્ટ્રની હદનું પાણી ગુજરાતને આપવાનો ઈનકાર કરી દીધો છે.

Join Our WhatsApp Community

પાર-તાપી નર્મદા યોજના હેઠળ મહારાષ્ટ્રની હદમાંથી આપવામાં આવતું 15 TMC (વન થાઉસન્ડ મિલિયન ક્યુબિક ફીટ ઓફ વોટર ) પાણી ગુજરાતના ઉકઈ બંધ બૅક વોટરમાંથી મહારાષ્ટ્રના તાપીમાં પાછું મળવું પ્રસ્તાવિત છે. 

આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત, આ રાજયમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે 33% અનામત.. જાણો વિગતે

પરંતુ આ પ્રસ્તાવને ગુજરાત રાજ્યની સંમતિ હજી મળી નથી. તેથી આ બાબતે કોઈ પણ કાર્યવાહી થાય નહીં ત્યાં સુધી મહારાષ્ટ્રની હદનું પાણી ગુજરાને આપવાનો કોઈ સવાલ જ આવતો નથી, એવો ખુલાસો રાજ્યના જળ સંસાધન પ્રધાન જયંત પાટીલે વિધાન પરિષદમાં એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે દેશના અનેક રાજ્યો વચ્ચે તેમની હદમાં આવેલી નદીઓના પાણીને વહેંચણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જેમાં મહારાષ્ટ્ર –ગુજરાત વચ્ચે પાર-તાપી નર્મદાના પાણીની વહેંચણીનો પણ સમાવેશ થાય છે.

Jay Pawar: જય પવારનો સરકારને લલકાર! પિતાના નિધન પાછળના ‘બ્લેક બોક્સ’ સત્ય માટે કરી આ મોટી અપીલ, જાણો શું છે મામલો
Shivneri Fort Stampede: શિવનેરી પર ભીડમાં ભક્તો કચડાયા! મહિલાઓ-બાળકો સહિત અનેક ઘાયલ, કિલ્લા પર ભારે તણાવ..
Rajya Sabha Election 2026: ચૂંરાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: મહારાષ્ટ્રની ૭ બેઠકો માટે ૧૬ માર્ચે ખરાખરીનો જંગ; પાર્થ પવારના નામે રાજકીય સમીકરણો બદલ્યા!.
Muslim Reservation Maharashtra: મુસ્લિમ આરક્ષણ મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: અચાનક કેમ લેવાયો રદ કરવાનો નિર્ણય? જાણો AIMIM ના કટાક્ષ અને વિવાદ પાછળનું અસલી કારણ.
Exit mobile version