MNS ચીફ રાજ ઠાકરેને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, સાંગલી કોર્ટ બાદ પરલી કોર્ટે પણ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ; જાણો શું સમગ્ર મામલો..

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

MNSના(MNS) પ્રમુખ રાજ ઠાકરેની(Raj Thackeray) મુસીબતો આગામી દિવસોમાં વધી શકે છે. 

 રાજ ઠાકરે વિરુદ્ધ સાંગલી કોર્ટ(Sangli Court) બાદ પરલી કોર્ટે(Parli Court) પણ રાજ ઠાકરે સામે બિનજામીનપાત્ર વોરંટ(Non-bailable warrant) જારી કર્યું છે. 

જામીન મળવા છતાં તે કોર્ટમાં હાજર ન રહેતાં કોર્ટે આ આદેશ જારી કર્યો છે. 

અગાઉ, 10 ફેબ્રુઆરીએ, કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું અને તેને 13 એપ્રિલ સુધીમાં કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. 

જો કે, રાજ ઠાકરે 13 એપ્રિલ સુધી કોર્ટમાં હાજર ન રહેતાં પરલી કોર્ટે તેમની સામે બીજી વખત બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : લાઉડસ્પીકર પર ચાલી રહેલા વિવાદ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય, કહ્યું- ‘અઝાન માટે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર…’  જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More