Site icon

દેવભૂમિ કેદારનાથ નજીક હેલિકોપ્ટર થયું ક્રેશ- તમામ પ્રવાસીઓના નિપજ્યા મોત- ઘટનાનો વિડીયો આવ્યો સામે

News Continuous Bureau | Mumbai

ઉત્તરાખંડના(Uttarakhand) કેદારનાથથી(Kedarnath) 2 કિમી દૂર ગરુડચટ્ટીમાં(Garudachatti) મોટી દુર્ઘટના સર્જાઈ છે.

Join Our WhatsApp Community

અહીં એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ(Private Helicopter Crash) થયુ છે, જેમાં 7 પ્રવાસીઓના મૃત્યુ થયાં છે.

કહેવાય છે કે જ્યારે આ હેલિકોપ્ટર  ગુપ્તકાશીથી(Guptkashi) ઉડાન ભરી કેદાર ઘાટી(Kedar Ghat) તરફ આગળ વધ્યું ત્યારે ગરુડચટ્ટીમાં ક્રેશ થયું. 

જણાવવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં 7 લોકો સવાર હતા. જે તમામના મૃત્યુ થયાં છે.

જો કે કોઇ ઓફિશિયલ જાણકારી સામે આવી નથી.

 

આ સમાચાર પણ વાંચો :  તહેવારોની સિઝનમાં પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન – આ તારીખથી શરૂ થઈ રહ્યું છે બુકીંગ

Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Maratha Reservation: જરાંગેના આંદોલન થી ઓબીસી સમાજ અને મરાઠા નથી સંતુષ્ટ! જાણો શું થશે ભાજપ પર તેની અસર
Maharashtra: મહારાષ્ટ્ર માં હવે પ્રાઇવેટ સેક્ટરમાં હવે આટલા કલાકની ડ્યુટી, કેબિનેટે સુધારાને આપી મંજૂરી,જાણો ઓવરટાઇમમાં શું થયા ફેરફાર
Exit mobile version