Site icon

જ્ઞાનવાપી કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થયો ટ્રાન્સફર, નવી અરજી પર થયો મોટો નિર્ણય, હવે આ તારીખે થશે સુનાવણી…  

News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદમાં(Gyanvapi Masjid) મળેલા કથિત શિવલિંગની(Shivling) પૂજા કરવાની પરવાનગી માંગતી અરજી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં(Fast track court) ટ્રાન્સફર કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

હવે તેની સુનાવણી 30 મેના રોજ થશે. મહેન્દ્ર પાંડે(Mahendra Pandey) આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરશે.

આજે વારાણસીની(Varanasi) સિવિલ કોર્ટે(Civil Court) આ નિર્ણય લીધો છે.

હિન્દુ પક્ષે(Hindu community) સિવિલ કોર્ટમાં અરજી કરી જ્ઞાનવાપી મસ્જિદને હિંદુઓને સોંપવાની અને પૂજા કરવાની માંગ કરવામાં આવી હતી, જેની આજે સુનાવણી થઈ હતી.

જોકે વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી રહેલ જ્ઞાનવાપી કેસ બીજો છે. તેના પર 26 મે એટલે કે આવતીકાલે સુનાવણી થશે.

આ સમાચાર પણ વાંચો:  એક સાંધે ત્યાં તેર તૂટે.. હવે આ દિગ્ગજ નેતાએ કોંગ્રેસને કર્યું ટાટા બાય બાય, સપાના સમર્થનથી જશે રાજ્યસભા…

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version