Site icon

જ્ઞાનવાપી કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થયો ટ્રાન્સફર, નવી અરજી પર થયો મોટો નિર્ણય, હવે આ તારીખે થશે સુનાવણી…  

News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદમાં(Gyanvapi Masjid) મળેલા કથિત શિવલિંગની(Shivling) પૂજા કરવાની પરવાનગી માંગતી અરજી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં(Fast track court) ટ્રાન્સફર કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

હવે તેની સુનાવણી 30 મેના રોજ થશે. મહેન્દ્ર પાંડે(Mahendra Pandey) આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરશે.

આજે વારાણસીની(Varanasi) સિવિલ કોર્ટે(Civil Court) આ નિર્ણય લીધો છે.

હિન્દુ પક્ષે(Hindu community) સિવિલ કોર્ટમાં અરજી કરી જ્ઞાનવાપી મસ્જિદને હિંદુઓને સોંપવાની અને પૂજા કરવાની માંગ કરવામાં આવી હતી, જેની આજે સુનાવણી થઈ હતી.

જોકે વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી રહેલ જ્ઞાનવાપી કેસ બીજો છે. તેના પર 26 મે એટલે કે આવતીકાલે સુનાવણી થશે.

આ સમાચાર પણ વાંચો:  એક સાંધે ત્યાં તેર તૂટે.. હવે આ દિગ્ગજ નેતાએ કોંગ્રેસને કર્યું ટાટા બાય બાય, સપાના સમર્થનથી જશે રાજ્યસભા…

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version