Site icon

PM મોદીની સિક્યુરિટીમાં ચૂક મામલે પંજાબ સરકારે લીધો મોટો નિર્ણય, બનાવી હાઈલેવલ કમિટી; આટલા દિવસમાં રજૂ કરશે રિપોર્ટ   

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

ગુરુવાર.

પંજાબ સરકારે PM મોદીની સુરક્ષામાં થયેલી ચૂક પર હાઈલેવલ કમિટી બનાવી છે.

પંજાબ સરકારે આ બાબતે એક નિવેદનમાં કહ્યું કે રાજ્ય સરકારે પીએમ મોદીના ફિરોજપુર પ્રવાસમાં થઈલી બેદરકારી માટે ઉચ્ચે સ્તરીય કમિટીનું ગઠન કર્યુ છે.

આ કમિટી 3 દિવસની અંદર પોતાનો રિપોર્ટ રજૂ કરશે 

આ કમિટીમાં ન્યાયમૂર્તિ (નિવૃત) મેહતાબ સિંહ ગિલ, પ્રમુખ સચિવ (ગૃહ મામલા) અને ન્યાયમૂર્તિ અનુરાગ વર્માનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી બુધવારના રોજ પંજાબના પ્રવાસે હતા. ફિરોઝપુરમાં કેટલાક વિકાસકાર્યોનું લોકાર્પણ કરવાની સાથે એક સભા પણ સંબોધન કરવાના હતા. 

મોદી સરકારનું વધ્યું ટેન્શન! કિસાન નેતા રાકેશ ટિકૈતની ખુલ્લી ધમકી, કહ્યું-  ગણતંત્ર દિવસએ કરીશું આ કામ

BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Ladki Bahin Yojana Update: સાવધાન! જો આ એક કામ બાકી હશે તો નહીં મળે ‘લાડકી બહેન યોજના’ના ₹1500; ફોર્મ રિજેક્ટ થતા પહેલા કરી લો આ ફેરફાર.
BMC Mayor Race: મુંબઈ કોનું? એક જ ચાલમાં ઉદ્ધવ ઠાકરે પલટી નાખશે આખી બાજી! BMC ની સત્તા પાછી મેળવવા શિંદે-ભાજપ સામે બિછાવી નવી જાળ
Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
Exit mobile version