Site icon

રાજ ઠાકરેનો અયોધ્યા પ્રવાસ સ્થગિત, ટ્વીટ કરીને કહ્યું- હું આ તારીખના જણાવીશ કારણ.. જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેની(raj Thackeray) અયોધ્યા મુલાકાત(Ayodhya Visit) હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.

Join Our WhatsApp Community

રાજ ઠાકરેની મુલાકાત શા માટે મોકૂફ(Postponed) રાખવામાં આવી તે અંગે હાલ કોઈ માહિતી આપવામાં આવી નથી. 

જો કે, તેમણે કહ્યું કે તે આ વિશે 22 મેના રોજ પુણેમાં(Pune) યોજાનારી રેલીમાં(Rally) જણાવશે.

MNS પ્રમુખ રાજ ઠાકરે 5 જૂને અયોધ્યા જવાના હતા. MNS કાર્યકર્તાઓએ(MNS workers) પણ અયોધ્યા પ્રવાસની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. 

બીજી તરફ ઉત્તર પ્રદેશના(Uttar pradesh) નેતાઓએ રાજની અયોધ્યા મુલાકાતનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમ છતાં રાજ ઠાકરે તેમના અયોધ્યા પ્રવાસ પર અડગ હતા.

આ સમાચાર પણ વાંચો :  Alert! ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી, આ રાજ્યમાં નોંધાયો સબ વેરિયન્ટનો પ્રથમ કેસ

Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Exit mobile version