Site icon

રાજ ઠાકરેએ બાળાસાહેબનો વિડીયો ટ્વીટ કર્યો. જેમાં બાળા સાહેબે કહ્યું હતું કે મસ્જિદ પરના ભૂંગળા ઉતારવામાં આવશે. જુઓ વિડીયો.

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં(Maharashtra) આરોપ પ્રત્યારોપ નું રાજકારણ(Politics) ગરમ થયું છે ત્યારે મનસેના(MNS) અધ્યક્ષ રાજ ઠાકરેએ(raj thackeray) એક વિડીયો ટ્વીટ કર્યો છે. જે વિડીયોમાં બાળાસાહેબ ઠાકરે(Bala saheb thackeray) કહી રહ્યા છે કે જે દિવસે શિવસેના(Shivsena) સત્તામાં આવશે તે દિવસે રસ્તા પર નમાજ(Namaz) બંદ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે મસ્જિદ પરના ભૂંગળા(Loudspeaker) પણ ઉતારવામાં આવશે. જુઓ આ વિડીયો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ઠેકઠેકાણે અજાન સામે હનુમાન ચાલીસા વાગી. જાણો કઈ કઈ જગ્યાએ મનસે નું આંદોલન થયું.

 

Western Railway: ઓખા અને દિલ્હી કેન્ટ પાસે આવેલ શકુર બસ્તી વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન
Bihar: મંત્રીમંડળે બિહારમાં બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના 4-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ મોકામા-મુંગેર વિભાગના બાંધકામને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર મંજૂરી આપી, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 82.4 કિમી અને રૂ. 4447.38 કરોડના ખર્ચે પૂર્ણ થશે
Mohit Kamboj: ભાજપના નેતાઓને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો, મોહિત કંબોજે છોડ્યું રાજકારણ, આટલા મહિનાથી ચાલી રહી હતી તૈયારી
Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Exit mobile version