Site icon

ઉદયપુર હત્યાકાંડ- મુખ્યમંત્રી અશોક ગેહલોતે કન્હૈયા લાલના પરિવારને સાથે કરી મુલાકાત-પરિવારને આપ્યું આ આશ્વાસન

News Continuous Bureau | Mumbai 

મુખ્યમંત્રી અશોક ગેહલોતે(CM Ashok Gehlot) આજે ઉદયપુરમાં(Udaipur) કન્હૈયા લાલના(Kanhaiya Lal) પરિવાર સાથે મુલાકાત કરી. 

Join Our WhatsApp Community

દરમિયાન મુખ્યમંત્રીએ પરિવારને આશ્વાસન આપ્યું કે આ કેસને ફાસ્ટ ટ્રેક(Fast track) પર ચલાવીને આરોપીઓને(Criminals) વહેલી તકે સજા કરવામાં આવશે.

આ ઉપરાંત તેમણે પરિવારને 51 લાખ રૂપિયાનો ચેક સોંપ્યો અને કન્હૈયાના બંને પુત્રોને સરકારી નોકરીનું(Government Job) વચન આપ્યું.

ઉલ્લેખનીય છે કે આ હત્યાકાંડ બાદ દેશમાં દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજ્કીય ઉથલપાથલ વચ્ચે આ અપક્ષ ધારાસભ્યએ કરી ગુપચુપ સગાઈ-જાણો વિગત

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version