Site icon

ઉદયપુર હત્યાકાંડ- મુખ્યમંત્રી અશોક ગેહલોતે કન્હૈયા લાલના પરિવારને સાથે કરી મુલાકાત-પરિવારને આપ્યું આ આશ્વાસન

News Continuous Bureau | Mumbai 

મુખ્યમંત્રી અશોક ગેહલોતે(CM Ashok Gehlot) આજે ઉદયપુરમાં(Udaipur) કન્હૈયા લાલના(Kanhaiya Lal) પરિવાર સાથે મુલાકાત કરી. 

Join Our WhatsApp Community

દરમિયાન મુખ્યમંત્રીએ પરિવારને આશ્વાસન આપ્યું કે આ કેસને ફાસ્ટ ટ્રેક(Fast track) પર ચલાવીને આરોપીઓને(Criminals) વહેલી તકે સજા કરવામાં આવશે.

આ ઉપરાંત તેમણે પરિવારને 51 લાખ રૂપિયાનો ચેક સોંપ્યો અને કન્હૈયાના બંને પુત્રોને સરકારી નોકરીનું(Government Job) વચન આપ્યું.

ઉલ્લેખનીય છે કે આ હત્યાકાંડ બાદ દેશમાં દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજ્કીય ઉથલપાથલ વચ્ચે આ અપક્ષ ધારાસભ્યએ કરી ગુપચુપ સગાઈ-જાણો વિગત

Hyderabad Metro: હૈદરાબાદ મેટ્રોની નવી પહેલ, ૨૦ ટ્રાન્સજેન્ડર્સને મળ્યું સુરક્ષા ગાર્ડનું કામ, રોજગાર અને સન્માનનો માર્ગ ખુલ્યો.
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં ૨૬૪ નગર પાલિકાઓમાં મતદાન શરૂ, બુલઢાણામાં નકલી વોટર પકડાતા ચૂંટણી પ્રક્રિયા પર ઉઠ્યા સવાલ
Cash for votes: મહારાષ્ટ્રમાં ‘કેશ ફોર વોટ’ કૌભાંડનો આરોપ, કોંકણની રાજનીતિમાં ખળભળાટ, ગઠબંધન સહયોગીઓ વચ્ચે તણાવ
Siddaramaiah: સિદ્ધારમૈયા પહોંચ્યા શિવકુમારના આવાસ, બ્રેકફાસ્ટ મીટિંગમાં સીએમ અને ડીસીએમ વચ્ચે કયા મુદ્દા પર થશે ચર્ચા?
Exit mobile version