Site icon News Continuous Bureau | Mumbai

ઉદયપુર હત્યાકાંડ- મુખ્યમંત્રી અશોક ગેહલોતે કન્હૈયા લાલના પરિવારને સાથે કરી મુલાકાત-પરિવારને આપ્યું આ આશ્વાસન

News Continuous Bureau | Mumbai 

મુખ્યમંત્રી અશોક ગેહલોતે(CM Ashok Gehlot) આજે ઉદયપુરમાં(Udaipur) કન્હૈયા લાલના(Kanhaiya Lal) પરિવાર સાથે મુલાકાત કરી. 

Join Our WhatsApp Channel

દરમિયાન મુખ્યમંત્રીએ પરિવારને આશ્વાસન આપ્યું કે આ કેસને ફાસ્ટ ટ્રેક(Fast track) પર ચલાવીને આરોપીઓને(Criminals) વહેલી તકે સજા કરવામાં આવશે.

આ ઉપરાંત તેમણે પરિવારને 51 લાખ રૂપિયાનો ચેક સોંપ્યો અને કન્હૈયાના બંને પુત્રોને સરકારી નોકરીનું(Government Job) વચન આપ્યું.

ઉલ્લેખનીય છે કે આ હત્યાકાંડ બાદ દેશમાં દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજ્કીય ઉથલપાથલ વચ્ચે આ અપક્ષ ધારાસભ્યએ કરી ગુપચુપ સગાઈ-જાણો વિગત

Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Hawala Racket। દિલ્હીસુરત હવાલા નેટવર્ક આમ આદમી પાર્ટીના નામે ૧.૨ કરોડની રોકડ પકડાતા ખળભળાટ, જાણો શું છે મામલો?
Exit mobile version