Site icon

ઔરંગાબાદ હવે આ જિલ્લાનું નામ બદલવાની ઉઠી માંગ ભાજપ ધારાસભ્યએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી કરી વિનંતી- જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai 

ઔરંગાબાદના(Aurangabad) નામ બદલવાના વિવાદ બાદ હવે અહેમદનગર(Ahmednagar) નામ બદલવાની માંગ સામે આવી છે. 

Join Our WhatsApp Community

ભાજપના ધારાસભ્ય(BJP MLA) ગોપીચંદ પાડલકરે(Gopichand Padalkar) અહમદનગરનું નામ બદલીને અહિલ્યાનગર(Ahilyanagar) કરવાની માંગ કરી છે. 

તેમણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને(Chief Minister Uddhav Thackeray) પત્ર લખીને અહમદનગરનું નામ બદલવાની વિનંતી કરી છે. 

આ માટે તેમણે અહિલ્યા દેવી હોલકરના જન્મદિવસ(Birthday) નિમિત્તે ચૌંડી ખાતે આયોજિત કાર્યક્રમ અને તેમને ચૌંડી જવાથી રોકવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

ઉલેખનીય છે કે અહેમદનગરનું નામ બદલવાની જૂની માંગ છે. અગાઉ હિન્દુત્વવાદી(Hindutva) સંગઠનોએ અંબિકાનગર(Ambikanagar) નામ સૂચવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  સીએમ યોગી આદિત્યનાથનો મોટો નિર્ણય -રામ અને કૃષ્ણના ધામમાં હવે આ વસ્તુનું વેચાણ નહીં થાય- જાણો વિગતે  

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version