Site icon

તો પછી એક-બે દિવસ માંસાહાર ન કરો- ગુજરાત હાઈકોર્ટે યાચિકાકર્તાઓને ફટકાર્યા

News Continuous Bureau | Mumbai

ગુજરાત હાઈકોર્ટે(Gujarat High Court) જૈન ધર્મના ઉત્સવ(A Jain festival) દરમિયાન કતલખાના બંધ રાખવાના આદેશ ની વિરુદ્ધમાં થયેલી અરજી ને નકારી કાઢી છે. મોટી વાત એ છે કે સુનાવણી દરમિયાન ન્યાયાલય અરજી(Court application) કરનારની ઝાટકણી કાઢતાં કહ્યું કે એક બે દિવસ માંસાહાર(non-vegetarian) કરવાની જરૂર નથી. ન્યાયમૂર્તિ સંદીપ ભટ્ટ(Justice Sandeep Bhatt) સમક્ષ આ કેસની સુનાવણી થઇ રહી હતી.  આ સંદર્ભે કુલ હિન્દ જમાત(Hind Jamaat) અલ કુરેશી કૃતિ સમિતિ(Qureshi Kriti Committee)  નામની સંસ્થાએ કોર્ટમાં અરજી કરી હતી. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે અમદાવાદ મહાનગરપાલિકાએ(Ahmedabad Municipal Corporation) પર્યુષણ કાળ(Paryushan Kaal) દરમિયાન કતલખાના બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત સંપૂર્ણ અમદાવાદમાં ફક્ત એક કતલખાનુ હોવાથી તે બંધ રહ્યું હતું. જોકે આ વાત યાચિકા કર્તાઓને(petitioners) પસંદ પડી નહોતી અને તેમણે અમદાવાદ મહાનગરપાલિકાના આદેશને પડકાર્યો હતો. ન્યાયમૂર્તિ એ આ સંદર્ભે અરજદારોને કહ્યું હતું કે તમે છેલ્લી ઘડીએ અરજી કરવા માટે શું કામ દોડો છો.

આ સમાચાર પણ વાંચો : યુપીમાં આ બેંકનું વિચિત્ર ફરમાન-હાફ પેન્ટ પહેરીને આવશો તો નહીં મળે પ્રવેશ- જાણો શું કારણ

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version