Site icon

ખેલ ખલાસ!! અનિલ દેશમુખ ની અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી. જાણો શું થયું સુપ્રીમ કોર્ટમાં.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 8 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

મહારાષ્ટ્ર સરકાર અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અને દેશમુખ બંને સુપ્રીમ કોર્ટ તરફથી જોરદાર તમાચો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની અરજીને નકારી દીધી છે.

અનિલ દેશમુખે પોતાની અરજીમાં માંગણી કરી હતી કે તેની વિરુદ્ધમાં સીબીઆઈ તપાસ ન કરવામાં આવે. પોતાનો ફેંસલો સંભળાવતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરમવીર સિંહ એ પોલીસ કમિશનર હતા એટલે કે ગૃહમંત્રીના રાઈટ હેન્ડ ગણાય. હવે જો આ કક્ષાની કોઈ વ્યક્તિ આરોપ લગાવતી હોય તો તે આરોપોને હળવાશથી ન લેવાય.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ નો ધડાકો, આગામી દિવસોમાં ઠાકરે કી સરકાર વધુ બે મંત્રીઓએ રાજીનામા આપવા પડશે.

આમ મહારાષ્ટ્ર સરકાર નું આવી બન્યું છે…

Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Exit mobile version